ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799)

ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799)

ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799) : ફ્રાંસની રાજાશાહી વિરુદ્ધ થયેલી ક્રાન્તિ. આપખુદ તેમજ પીડક રાજ્યતંત્ર, દોષપૂર્ણ શોષણખોર અર્થતંત્ર, કુલીનતા અને સામાજિક ભેદભાવ, કાયદાની અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા વગેરેને આ ક્રાન્તિ કે રાષ્ટ્રીય ચળવળના ઉદભવનાં મુખ્ય પરિબળો કહી શકાય. આને લગતી ચિંતકો–સાહિત્યકારોની કૃતિઓને પણ પ્રેરણાસ્રોત ગણી શકાય. લોકશાસન તથા મુક્ત સમાજની સ્થાપના માટે…

વધુ વાંચો >