ફિરાક રઘુપતિસહાય ગોરખપુરી

ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી

ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠએવૉર્ડ વિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા છે. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલાહાબાદની મ્યૂર…

વધુ વાંચો >