ફિરંગી વસાહતો

ફિરંગી વસાહતો

ફિરંગી વસાહતો : ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સ્ટન્ટિનૉપલ જીતી લીધા બાદ યુરોપના લોકોને પૂર્વના દેશો તરફ જવાનો જમીન માર્ગ બંધ થઈ જવાથી, કેટલાક સાહસિક નાવિકોએ દરિયાઈ માર્ગો શોધવા માંડ્યા. સ્પેન અને પોર્ટુગલે નવા નવા મુલકો શોધી કાઢવાની પહેલ કરી. પોર્ટુગીઝ યા ફિરંગી લોકોએ પૂર્વ તરફ જવાના નવા જળમાર્ગો શોધ્યા. 1486માં…

વધુ વાંચો >