ફાળકે દાદાસાહેબ

ફાળકે, દાદાસાહેબ

ફાળકે, દાદાસાહેબ (જ. 30 એપ્રિલ 1870; ત્ર્યંબકેશ્વર, નાસિક પાસે, મહારાષ્ટ્ર; અ. 16 ફેબ્રુઆરી 1944) : પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે. ભારતના પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’નું સર્જન કરનાર ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના પિતામહ. મુંબઈના કૉરોનેશન થિયેટરમાં 13 એપ્રિલ 1913ના દિવસે ‘રાજા હરિશ્ચંદ્ર’ પ્રદર્શિત થયું તે વખતે દાદાસાહેબની ઉંમર 43 વર્ષની હતી. પછીનાં 20…

વધુ વાંચો >