ફારયાબી ઝહીર

ફારયાબી, ઝહીર

ફારયાબી, ઝહીર (જ. – ફારયાબ, બલ્ખ શહેર, મધ્ય એશિયા; અ. 1221–22) : ફારસી કવિ. આખું નામ અબુલ ફઝલ તાહિર બિન મોહમ્મદ ઝહીરુદ્દીન ફારયાબી. તેઓ ફારસી અને અરબી ભાષા તથા તત્વજ્ઞાન અને ધર્મજ્ઞાનમાં નિપુણ હતા. તેમના કસીદા(પ્રશંસા)-કાવ્યોને લઈને ફારસીના પ્રશિષ્ટ કવિઓમાં તેઓ અગત્યનું સ્થાન ધરાવે છે. ઝહીર ફારયાબીની પ્રકૃતિ કવિની હતી.…

વધુ વાંચો >