પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તાનું નિર્ધારણ. શુદ્ધતા એ પદાર્થની અનુપસ્થિતિ અને ગુણવત્તા એ ઔષધિની સક્રિયતા તથા એના અંત:સ્થ ગુણો નક્કી કરે છે. ઔષધિનું મૂલ્યાંકન ત્રણ હેતુસર જરૂરી છે : (1) ઔષધિમાં જીવરાસાયણિક પરિવર્તન; (2) સંચયન દરમિયાન ઔષધિમાં અવનતિ (deterioration); (3) પ્રતિસ્થાપન અને અપમિશ્રણ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World…

વધુ વાંચો >