પ્રશ્નજ્યોતિષ

પ્રશ્નજ્યોતિષ

પ્રશ્નજ્યોતિષ : પ્રશ્નના સમય પરથી ફળાદેશ કરવાની ભારતીય જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિ. ભારતીય પરંપરાગત ‘હોરા’ પદ્ધતિ પ્રમાણે એનું ગણિત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જાતકના જન્મ, સમય અને તારીખ કે તિથિ, નક્ષત્રના આધારે ફળાદેશ માટે જન્માક્ષર તૈયાર કરવામાં આવે છે. અહીં પ્રશ્નના સમયના આધારે કુંડળી માંડવામાં આવે છે. પ્રશ્નજ્યોતિષ એ પ્રત્યક્ષ-પદ્ધતિ છે.…

વધુ વાંચો >