પ્રવીણચંદ્ર માધવલાલ મહેતા

ખેતરસાયણ-ઉદ્યોગ

ખેતરસાયણ-ઉદ્યોગ પાકના સંરક્ષણ (protection), પરિરક્ષણ (preservation) તથા ખેતપેદાશોની ઊપજ વધારવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણોનો ઉદ્યોગ. વધતી જતી વસ્તીની વપરાશ માટે અન્ન અને ખેતીઆધારિત અન્ય ચીજોનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે. તે માટે દિન-પ્રતિદિન રસાયણોના ઉપયોગનું મહત્વ વધતું જતું હોવાથી આધુનિક ખેતીને રાસાયણિક ખેતી પણ કહેવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવા કૃષિમાં…

વધુ વાંચો >

જમીનવિકાસ અને તેની માવજત

જમીનવિકાસ અને તેની માવજત : જમીન એક પ્રાકૃતિક પદાર્થ છે. ઇજનેરોની ર્દષ્ટિએ બાંધકામના પાયાને ટેકો આપનાર વસ્તુ છે, જ્યારે ખેડૂતની ર્દષ્ટિએ તે વનસ્પતિનું રહેઠાણ અને પાક-ઉત્પાદનનું અગત્યનું માધ્યમ છે. રૉય સિમેન્શન નામના વિજ્ઞાનીએ જમીન અને પૃથ્વી વચ્ચેનો સંબંધ નારંગી અને તેની છાલ વચ્ચેના સંબંધ જેવો ગણાવેલ છે. જોકે નારંગીની છાલ…

વધુ વાંચો >