પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી)

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી)

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ માંડણ બંધારા(ઈ. સ. 1518 આસપાસ)ની જ્ઞાનાત્મક પદ્યકૃતિ. કૃતિની કડીની કે વિષયની સંખ્યાને આધારે જે સાહિત્યસ્વરૂપો ઓળખાયાં તેમાં અષ્ટક, પચીશી, બત્રીશી અને બાવની મુખ્ય છે. અહીં 6 ચરણવાળી ચોપાઈના બંધમાં 20 કડીની એક એવી 32 વિષયની કહેવત-ઉખાણાનો ઉપયોગ કરતી રચનાઓ દ્વારા પ્રબોધ…

વધુ વાંચો >