પ્રદીપ તન્ના

ગોએન્કા પુરસ્કાર

ગોએન્કા પુરસ્કાર : ભારતીય પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ સિદ્ધિની કદર રૂપે અપાતો પુરસ્કાર. ભારતીય અખબારી આલમના પ્રમુખ આગેવાન અને એક્સપ્રેસ ગ્રૂપ ઑવ્ ન્યૂસપેપર્સના વડા ભગવાનદાસ ગોએન્કાના અકાળ અવસાન પછી એમના પિતા રામનાથ ગોએન્કાએ અને ભગવાનદાસનાં પત્ની શ્રીમતી સરોજ ગોએન્કાએ એમની સ્મૃતિમાં એક્સપ્રેસ જૂથનાં અખબારોની સુવર્ણજયંતી નિમિત્તે બી. ડી. ગોએન્કા પ્રતિષ્ઠાનની 1983માં સ્થાપના…

વધુ વાંચો >