પ્રતિજ્ઞાસૂત્ર

પ્રતિજ્ઞાસૂત્ર

પ્રતિજ્ઞાસૂત્ર : શુક્લ યજુર્વેદનું એક પરિશિષ્ટ. શુક્લ યજુર્વેદી વેદપાઠીઓમાં સંહિતાપાઠ સાથે બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગો તેમજ પરિશિષ્ટોનો પાઠ કરવો પડે છે. શુક્લ યજુર્વેદના ઉવટ અને મહીધર એ બે ભાષ્યકારોનાં ભાષ્યો સહિત પ્રકાશિત થયેલી વાજસનેયી-માધ્યંદિન શુક્લ યજુર્વેદ સંહિતા(પ્રકાશક, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, 1978)ના અંતે ‘સભાષ્ય શુક્લ યજુર્વેદ પરિશિષ્ટાનિ’ એ શીર્ષક નીચે શુક્લ…

વધુ વાંચો >