પ્રજીવજન્ય પશુરોગો

પ્રજીવજન્ય પશુરોગો

પ્રજીવજન્ય પશુરોગો પાલતુ પશુ-પક્ષીઓના પરોપજીવી પ્રજીવોને કારણે ઉદભવતા રોગો. સામાન્ય રીતે નીચે જણાવેલ પ્રજીવજન્ય રોગોથી પાલતુ જાનવરો પીડાતાં હોય છે : (1) ઍનાપ્લાઝ્મૉસિસ (2) બૅબેસિયોસિસ, (3) થાઇલેરિયૉસિસ (4) ટ્રિપૅનોસોમિયાસિસ, (5) કૉક્સિડિયૉસિસ, (6) ટ્રાયકોમોનિયાસિસ (7) હિસ્ટોમોનિયાસિસ અને (8) બેલેન્ટિડિયૉસિસ. 1. ઍનાપ્લાઝ્મૉસિસ : ઍનાપ્લાઝ્મા નામના સૂક્ષ્મ જીવોથી થતો રોગ. વર્ગીકરણમાં આ સૂક્ષ્મ…

વધુ વાંચો >