પેરિન ઝાં બાપ્તિસ્તે

પેરિન ઝાં બાપ્તિસ્તે

પેરિન, ઝાં બાપ્તિસ્તે [જ. 30 સપ્ટેમ્બર 1870, લીલ (Lille), ફ્રાન્સ; અ. 17 એપ્રિલ, 1942, ન્યૂયૉર્ક] : દ્રવ્યના તૂટક બંધારણ-(discontinuous structure)ના તેમના કાર્ય માટે અને વિશેષત: વિક્ષેપન(sedimentation)ના સમતોલનની શોધ માટે, 1926ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. પૅરિસની ‘ઍકોલ નૉર્માલે સુપેરિયર’ (Ecole Normale’ Superieure) શાળામાં શિક્ષણ લઈને 1908માં પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને…

વધુ વાંચો >