પેટ્રોલિયમ ઉદ્યોગ

પેટ્રોલિયમ ઉદ્યોગ

પેટ્રોલિયમ ઉદ્યોગ – ભારતમાં  : ભારતમાં ખનિજતેલની શોધ આસામના દિગ્બોઈ પાસેના શહેરમાં 1889માં થઈ. કુદરતી વાયુના ભંડાર આસામ અને ગુજરાતમાંથી મળતા કુદરતી વાયુ આધારિત ઉદ્યોગની શરૂઆત 1960માં થઈ. 31 માર્ચ, 2018ના અંદાજ મુજબ ભારત પાસે ખનિજતેલના ભંડારમાં 5944.4 લાખ ટન અને કુદરતી વાયુના ક્ષેત્રમાં 1339.57 અબજ ઘનમીટર જથ્થો સુરક્ષિત છે.…

વધુ વાંચો >