પિળ્ળે પી. કે. નારાયણ

પિળ્ળે પી. કે. નારાયણ

પિળ્ળે, પી. કે. નારાયણ (જ. 25 ડિસેમ્બર 1910, તિરુવલ્લા, કેરળ; અ. 20 માર્ચ, 1990) : કેરળના સંસ્કૃતના કવિ અને પંડિત. તેમને તેમની કૃતિ ‘વિશ્વભાનુ’ (મહાકાવ્ય) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે સંસ્કૃત અને મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી 1944માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં…

વધુ વાંચો >