પિરાતપ મુદલિયારચરિતમ્ (1879)

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879)

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879) : પ્રથમ તમિળ નવલકથા. તેના લેખક એસ. વેદનાયકમ્ પિલ્લાઈ (1826-1889) નામાંકિત ગદ્યલેખક ઉપરાંત નવલકથાકાર, કવિ તથા સક્રિય સમાજસુધારક હતા. આ કૃતિમાં કથાનાયક પિરાતપ મુદલિયારનાં પરાક્રમોનું આલેખન થયેલું છે. તેમની આ કૃતિ તમિળ સાહિત્યમાં એક સીમાચિહન લેખાય છે. વેદનાયકમ્ પિલ્લાઈએ પહેલી વાર નવલકથા જેવા પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપને તમિળમાં ઉતાર્યું.…

વધુ વાંચો >