પિછવાઈ (પિછવાઈ-ચિત્રો)

પિછવાઈ (પિછવાઈ-ચિત્રો)

પિછવાઈ (પિછવાઈ–ચિત્રો) : રાજસ્થાનની ચિત્રશૈલીઓની નાથદ્વારા પ્રશાખાના મોટા કદના કાપડ પર કરેલાં તથા ધાર્મિક પ્રસંગે લટકાવવામાં આવતાં ચિત્રો. શ્રીનાથજીના શૃંગારમાં સાજનો કલ્પનાશીલ ઉપયોગ કરવામાં આવે છે. સાજ એટલે શણગારના પ્રયોજનથી ઉપયોગમાં લેવાતું રાચરચીલું અને બીજી સહાયક સામગ્રી. તેમાં હાથવણાટનાં વસ્ત્રો પણ ખરાં. આ સાજસામગ્રીમાં સિંહાસન, સીડી, ચોકી (સિંહાસન નજીક મૂકેલ…

વધુ વાંચો >