પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ)

પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ)

પારેખ, હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ) (જ. 10 માર્ચ 1911, રાંદેર; અ. 18 નવેમ્બર 1994, મુંબઈ) : ભારતના ઔદ્યોગિક અને નાણાક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા. 1933માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.-(અર્થશાસ્ત્ર)ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું તથા 1936માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી બૅંકિંગ અને નાણાશાસ્ત્રના વિષયો સાથે બી.એસસી.ની ઉપાધિ…

વધુ વાંચો >