પારાશર શ્યામદેવ

પારાશર શ્યામદેવ

પારાશર, શ્યામદેવ (જ. 1922, સતનૌર, જિ. હોશિયાપુર, પંજાબ) : અનેક ભાષાઓના વિદ્વાન અને કવિ. તેમણે લખેલા તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ લગભગ 30 વર્ષ સુધી પંજાબની શાળા-કૉલેજોમાં અધ્યાપન કર્યું. તેઓ સંસ્કૃત, હિંદી, પંજાબી,…

વધુ વાંચો >