પારાશર્ય મુકુન્દરાય

પારાશર્ય મુકુન્દરાય

પારાશર્ય, મુકુન્દરાય (જ. 13 ફેબ્રુઆરી 1914, મોરબી; અ. 19 મે 1985, ભાવનગર) : ઉપનામ : ‘પારાશર્ય’, ‘માસ્તર’, ‘પ્રભુરામ વ. શાસ્ત્રી’, ‘અકિંચન’, ‘મકનજી’. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તથા રાજકોટ ખાતે; માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા ભાવનગર ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. બી.એ. (1940) અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે. ધર્મપરાયણ અને સાહિત્યસેવી પરિવારમાં ઉછેર;…

વધુ વાંચો >