પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી)

પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી)

પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી) : સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી. પાણિનિ શલાતુર (હાલનું લાહોર) ગામમાં જન્મ્યા હોવાથી ‘શાલાતુરીય’ એવા નામે ઓળખાય છે. તેમની માતાનું નામ દાક્ષી હતું. ‘મહાભાષ્ય- પ્રદીપ’ ટીકાના લેખક કૈયટના મત મુજબ તેમના દાદાનું નામ ‘પણિન્’ અને તેમના પિતાનું નામ ‘પાણિન્’ હોવાથી તેમનું નામ ‘પાણિનિ’ પડેલું. ‘આહિક’ અને…

વધુ વાંચો >