પાઠક રામનારાયણ વિશ્વનાથ

પાઠક રામનારાયણ વિશ્વનાથ

પાઠક, રામનારાયણ વિશ્વનાથ (જ. 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા; અ. 21 ઑગસ્ટ 1955, મુંબઈ) : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’. ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક. પિતા શિક્ષક હતા. તેમની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. 1904માં મૅટ્રિક. 1908માં તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે…

વધુ વાંચો >