પાગલબાબા

પાગલબાબા

પાગલબાબા (જ. 31 જુલાઈ 1928; અ. 24 જૂન 2003) : બૌદ્ધ ધર્મ અને આંબેડકર વિચારધારાનો પ્રચાર કરનાર અને કવિ. એમનું મૂળ નામ ઈશ્વરભાઈ શિવરામ તૂરી (બારોટ). જન્મ ચાણસ્માના રોહિત સમાજમાં થયો હતો. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી નીકળ્યા. ભૂતકાળમાં જાતિપ્રથાનો ભોગ બનવું પડેલું તેથી જાતિ છુપાવીને નાથપંથની દીક્ષા લીધેલી.…

વધુ વાંચો >