પરમાર, પાનાચંદ
પરમાર, પાનાચંદ
પરમાર, પાનાચંદ (જ. 13 ઑક્ટોબર 1939; અ. 27 સપ્ટેમ્બર 1995) : દલિત સમાજના ઉત્થાન માટે કાર્ય કરનાર. પાનાચંદ હરજીભાઈ પરમાર ઇજનેર હતા અને એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રાધ્યાપક હતા. આ પ્રાધ્યાપક એટલા તો સંવેદનશીલ અને પોતાની જવાબદારી બાબતે સભાન હતા કે પાલનપુર નજીકના સાંબરડા ગામે જ્યારે દલિતોને ગામમાં ગઢવીઓના અત્યાચારોને…
વધુ વાંચો >