પંડ્યા મોહનલાલ કામેશ્વર

પંડ્યા, મોહનલાલ કામેશ્વર

પંડ્યા, મોહનલાલ કામેશ્વર (જ. 21 જૂન 1872, કઠલાલ, જિ. ખેડા; અ. 14 મે 1935) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. પ્રખર દેશભક્ત. તેમના પિતા કઠલાલના 30 એકર જમીન ધરાવતા સમૃદ્ધ ખેડૂત તથા શરાફ હતા. મોહનલાલ મુંબઈ યુનિવર્સિટીના ખેતીવાડીના સ્નાતક થયા. ઈ. સ. 1902માં ગોંડલ રાજ્યમાં અને ત્યારબાદ વડોદરા રાજ્યમાં…

વધુ વાંચો >