પંડ્યા નિરંજન

પંડ્યા નિરંજન

પંડ્યા, નિરંજન (જ. 17 જૂન 1955, જેતપુર) : ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો આપતા જાણીતા કલાકાર. અભ્યાસ બી.એ. અને બી.એડ. સુધીનો. નાનપણથી ભજનગાયકીના સંસ્કાર મળ્યા. આઠ વર્ષની વયે (1963-64) જિલ્લા-મહોત્સવમાં ભજન-લોકગીતનો શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 1980માં આકાશવાણી, રાજકોટ દ્વારા પરંપરાગત ભજનોના ગાયક તરીકે માન્યતા પ્રાપ્ત થયા પછી અમદાવાદ,…

વધુ વાંચો >