પંકજ ન. શાહ

દેહવ્યાપી ફૂગરોગ

દેહવ્યાપી ફૂગરોગ : શરીરની અંદરના અવયવોમાં ફૂગના લાગેલા ચેપથી થતો રોગ. ફૂગ કોષકેન્દ્રોવાળા સૂક્ષ્મજીવો છે. જીવાણુઓ(bacteria)માં આદિકોષકેન્દ્ર હોય છે અને તેથી તેમને આદિકોષકેન્દ્રી (prokaryotic) સૂક્ષ્મજીવો કહે છે. તેઓમાં કોષકેન્દ્ર સ્પષ્ટપણે અલગ જોવા મળતું નથી. ફૂગ જેવા કોષકેન્દ્રવાળા સકોષકેન્દ્રી (eukaryotic) સૂક્ષ્મજીવોમાં સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર તથા તેનું આવરણ (કેન્દ્રકલા, nuclear…

વધુ વાંચો >