નોશીર ખુરશેદ દાબુ

જરથોસ્તી ધર્મ

જરથોસ્તી ધર્મ ધર્મને જરથોસ્તીઓ ‘દીન’ કે ‘દએના’ કહે છે. [દએના = અંત:કરણમાં શ્રદ્ધાનો ભાવ.] જરથુષ્ટ્રની પહેલાં હોમા પયગંબરે, માઝદયશ્ની દીન દ્વારા એકેશ્વરવાદ સ્થાપ્યો હતો. તે પહેલાં દેવયશ્ન (અલગ દેવોની પૂજા) હતી. તેથી ધર્મગુરુઓમાં ફાંટા પડ્યા. પ્રજાની એકતા જોખમાઈ. આ કારણે ‘દેવ’ શબ્દને ધર્મવિરોધી ગણ્યો છે. ઈરાનમાં કયાની વંશ હતો ત્યારે…

વધુ વાંચો >

ઝરથુષ્ટ્ર

ઝરથુષ્ટ્ર : પ્રાચીન ઝરથોસ્તી ધર્મના આદ્યપુરુષ. ઝરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે ઝરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ. શહેનશાહી પંથી…

વધુ વાંચો >

પારસી

પારસી : પશ્ચિમ ભારતમાં આવીને સ્થાયી થયેલી મૂળ ઈરાનની પ્રજા. પ્રાગૈતિહાસિક કાલથી ઈરાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાનીઓ ભારતમાં અનેક વાર આવ્યાના દાખલા  મળે છે. અવેસ્તામાં ભારત વિષે તથા ઋગ્વેદ, મહાભારત, વિષ્ણુપુરાણ વગેરેમાં ઈરાન અને ઈરાનીઓ વિશે ઉલ્લેખો થયા છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ઈરાનના હખામની વંશના…

વધુ વાંચો >