નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology)

નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology)

નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology) શસ્ત્રક્રિયા કરી શકાય તે માટે દવાઓ વડે દર્દીને ટૂંકા ગાળા માટે બેશુદ્ધ (બેભાન) કરવાની ચિકિત્સાવિદ્યા. તેના અંગ્રેજી શબ્દનો અર્થ સંવેદનાઓ (sensations) મેળવવાની ક્રિયા ઘટાડવી એવો થાય છે; તેથી તેને નિ:સંવેદના પણ કહે છે. તેને લોકભાષામાં ‘બહેરું કરવું’, ‘જૂઠું પાડવું’, ‘શીશી સૂંઘાડવી’ વગેરે વિવિધ ઉક્તિઓથી વર્ણવવામાં આવે છે. તેના…

વધુ વાંચો >