નિશીથ યશવંતરાય ભટ્ટ

માથુર, કૃષ્ણકુમાર

માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની. પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે…

વધુ વાંચો >