નાયક (ડૉ.) યશવંતરાય ગુલાબરાય

નાયક (ડૉ.) યશવંતરાય ગુલાબરાય

નાયક, (ડૉ.) યશવંતરાય ગુલાબરાય (જ. 6 જુલાઈ 1906, દાંડી, જિ. નવસારી; અ. 29 મે 1976, સૂરત) : ગુજરાતના અગ્રણી ભૌતિકશાસ્ત્રી તથા ભૌતિકશાસ્ત્રના અગ્રગણ્ય પ્રાધ્યાપક, સંશોધનકાર. પિતાશ્રી ગુલાબરાય પ્રાથમિક શિક્ષક હતા. વતન વલસાડ તાલુકાનું વેગામ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નવસારીમાં. 1925માં વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાઈ, ભૌતિકશાસ્ત્રના મુખ્ય વિષય સાથે, 1929માં પ્રથમ…

વધુ વાંચો >