નટુભાઈ ઠક્કર

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ)

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ) (જ. 26 જૂન 1908, વીંછિયા, જિ. રાજકોટ; અ. 24 ડિસેમ્બર 1969, અમદાવાદ) : અન્ય ઉપનામ — ‘ભિક્ષુ સાયલાકર’. ‘વીરકુમાર’, ‘મુનીન્દ્ર’. વીસા શ્રીમાળી જૈન. માતા પાર્વતીબહેન, પિતા વીરચંદભાઈ, પત્ની વિજયાબહેન, પુત્ર કુમારપાળ દેસાઈ. પિતાશ્રી વરસોડામાં કારભારી હતા. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને ઉત્તર ગુજરાતના…

વધુ વાંચો >

પુનિત મહારાજ

પુનિત મહારાજ (જ. 19 મે 1908, ધંધૂકા, સૌરાષ્ટ્ર; અ. 27 ઑગસ્ટ 1962, અમદાવાદ) : ગુજરાતના લોકભજનિક તથા સમાજસેવક. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સરસ્વતીબહેન સાથે 13 વર્ષની ઉંમરે લગ્ન. ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ. સતત ગરીબી ભોગવતા રહ્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરી. માતાથી એ હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી…

વધુ વાંચો >