નટવરલાલ પંડ્યા

કબ્રકાવ્ય

કબ્રકાવ્ય (epitaph) : અંગ્રેજી કાવ્યપ્રકાર. પશ્ચિમમાં મૃત્યુ પછી વ્યક્તિને કબરમાં દફનાવવાનો રિવાજ છે. ત્યાંથી પશ્ચિમના સંપર્ક પછી એટલે કે ઓગણીસમી સદી દરમિયાન આ કાવ્યપ્રકાર ભારતમાં આવ્યો છે. તે પૂર્વે સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યના અંશરૂપે ‘રતિવિલાપ’ અને ‘અજવિલાપ’ જેવી સર્ગ-રચનાઓ છે. પણ એ રચનાઓ કબ્રકાવ્ય બનતી નથી. ‘કબ્રકાવ્ય’ માટે પશ્ચિમના વિદ્વાનોએ મૃત્યુ…

વધુ વાંચો >

નર્મદ સાહિત્ય સભા, સૂરત

નર્મદ સાહિત્ય સભા, સૂરત : છેલ્લા નવ દાયકાથી કાર્યરત રહેલી સૂરતની ગુજરાતી સાહિત્ય સંસ્થા. તેનું પ્રથમનું નામકરણ ‘ગુજરાતી સાહિત્ય સભા’ હતું; તે 1923માં સ્થપાઈ હતી ને તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. 1939માં આ સંસ્થાનું નામ બદલી ‘નર્મદ સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું છે. ત્યારે એના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી થયા ને…

વધુ વાંચો >