ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય : ધ્વનિસિદ્ધાંત : ધ્વનિ એટલે વ્યંજના દ્વારા વાચકના ચિત્તમાં પ્રતીત થતો કાવ્યનો અંતર્હિત અર્થ. શબ્દનો ઉચ્ચાર કરતાં સીધેસીધો સમજાતો અર્થ એ વાચ્યાર્થ, જે અભિધા શક્તિથી મળે છે; દા. ત., ‘કમળ’ એ શબ્દનો એ નામનું ફૂલ એવો અર્થ, વાચ્યાર્થ છે. વાચ્યાર્થ બંધ બેસે નહિ ત્યારે લક્ષણાશક્તિથી મળતો અર્થ…

વધુ વાંચો >