દેસાઈ મણિલાલ ભગવાનજી

દેસાઈ, મણિલાલ ભગવાનજી

દેસાઈ, મણિલાલ ભગવાનજી (જ. 19 જુલાઈ 1939, ગોરગામ, વલસાડ; અ. 4 મે 1966) : ગુજરાતી કવિ. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધેલું. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. તથા એમ.એ. થયેલા. ઘાટકોપર(મુંબઈ)ની ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા. 196૦ની આસપાસથી એમનું કાવ્યલેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની…

વધુ વાંચો >