દેશમુખ ચિંતામણ દ્વારકાનાથ

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ (જ. 14 જાન્યુઆરી 1896, નાતા, કોલાબા જિ., મહારાષ્ટ્ર; અ. 2 ઑક્ટોબર 1982, હૈદરાબાદ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા સનદી અધિકારી, બૅંકિંગ અને નાણાક્ષેત્રના નિષ્ણાત, ભારતીય રિઝર્વ બૅંકના પ્રથમ ભારતીય ગવર્નર તથા ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન. પિતા મહાડ તાલુકાનાં ગામોમાં વકીલાત કરતા હતા. માતાનું નામ ભાગીરથી. પ્રાથમિક શિક્ષણ મહાડ તાલુકાની…

વધુ વાંચો >