દેવેન શાહ

મોતી વેરાણાં ચોકમાં

મોતી વેરાણાં ચોકમાં : રામજીભાઈ વાણિયા-લિખિત નાટક. વ્યવસાયી રંગભૂમિ તથા અર્વાચીન રંગભૂમિ તેમજ લોકભવાઈ અને લોકસંગીત વગેરે જેવાં નાટ્યસહજ તત્વોના સફળ સમન્વયથી રચાયેલી પ્રેક્ષણીય કૃતિ. તેના કથાનકના ઘટનાપ્રસંગો લેખકને ધૂળધોયા લોકવરણનાં જીવતાં પાત્રો પાસેથી સાંપડ્યાં છે. નાટકની નાયિકા ગલાલને બચપણથી જ નેડો લાગ્યો છે ગીત સાથે. વિધિની વક્રતા એ છે…

વધુ વાંચો >