દીક્ષિત ગોવિન્દ

દીક્ષિત, ગોવિન્દ

દીક્ષિત, ગોવિન્દ (આશરે 1535થી 1615) : દક્ષિણ ભારતના તમિળનાડુમાં કુશળ પ્રધાનની કારકિર્દી ધરાવનારા સંસ્કૃતના વિદ્વાન કવિ. તેઓ વસિષ્ઠ ગોત્રના હતા. તેમની પત્નીનું નામ નાગમ્બા અને બે વિદ્વાન પુત્રોનાં નામ યજ્ઞનારાયણ અને વેંકટેશ્વર મખી એવાં હતાં. ચેવપ્પા, અચ્યુત અને રઘુનાથ – એ ત્રણ રાજાઓના (રાજ્યઅમલ : 1549થી 1614) તેઓ પ્રધાન હતા.…

વધુ વાંચો >