દિલીપકુમાર નાગોરી

રોડે, કેશવ પ્રભાકર

રોડે, કેશવ પ્રભાકર (જ. 8 નવેમ્બર 1903, છિંદવાડા; અ. 2 ડિસેમ્બર 1985, નાગપુર, મહારાષ્ટ્ર) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. કે. પી. રોડે નામથી તેઓ વધુ જાણીતા હતા. છિંદવાડા અને નાગપુર ખાતે શાળાકીય શિક્ષણ પૂરું કરી, 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર વિષયના સ્નાતક થયા અને ત્યાં જ વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે પછીનાં થોડાંક…

વધુ વાંચો >