દશરથલાલ જી. વેદિયા

વાયુપુરાણ

વાયુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો એક ગ્રંથ. વાયુપુરાણ એક પ્રાચીન પુરાણ છે. પુરાણોની યાદીમાં સામાન્ય રીતે વાયુપુરાણ કે શિવપુરાણને ચોથું પુરાણ માનવામાં આવે છે. કૂર્મ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, ભાગવત, માર્કંડેય, લિંગ, વરાહ અને વિષ્ણુપુરાણ શિવપુરાણને ચોથું પુરાણ ગણાવે છે. વસ્તુત: વાયુપ્રોક્ત સંહિતા શિવમહાપુરાણનો ભાગ છે; પણ તે પ્રસિદ્ધ વાયુપુરાણના છઠ્ઠા ભાગ…

વધુ વાંચો >

વિષ્ણુપુરાણ

વિષ્ણુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનાં મુખ્ય 18 પુરાણોમાંનું એક. પૌરાણિક કથાઓ અને પુરાણનાં લક્ષણોના ઘડતરની દૃષ્ટિએ આ પુરાણ રસપ્રદ છે. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે મહાભારત-રામાયણની સમીક્ષિત આવૃત્તિની પરંપરાને અનુસરી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે. વિષ્ણુપુરાણ છ અંશોમાં વિભક્ત છે : પ્રથમ અંશના બાવીસ અધ્યાયોમાં ગ્રંથનો ઉપોદ્ઘાત, સાંખ્યાનુસાર…

વધુ વાંચો >