દલપતરાય

દલપતરાય

દલપતરાય (જ. 1769; અ.1849) : સિંધી ભાષાના વેદાંતી કવિ. જન્મ સિંધના સેવહણ ગામે. હૈદરાબાદના મીર શાસકોને ત્યાં નોકરી કરતા હતા ત્યારે સંત આસરદાસના સંપર્કમાં આવતાં નોકરીનો ત્યાગ કર્યો અને આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયા. લાંબા સમય સુધી ઝોક શરીફ દરગાહમાં રહેવાના કારણે તેઓ સૂફી કવિ શાહ અબ્દુલ લતીફના કલામથી પ્રભાવિત થયા…

વધુ વાંચો >