દફતરી કેશવ લક્ષ્મણ

દફતરી, કેશવ લક્ષ્મણ

દફતરી, કેશવ લક્ષ્મણ (જ. 22 નવેમ્બર 1880; અ. 19 ફેબ્રુઆરી 1956) : પૂર્વ અને પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રના ભારતીય વિદ્વાન. મુખ્યત્વે ખગોળગણિત, પ્રાચીન ભારતીય ઇતિહાસ, હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો અને તે અંગે તેમણે કરેલું ઉત્તમ અન્વેષણ તેમના ધર્મ વિશેના જ્ઞાનનું દ્યોતક છે. આ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોનાં રહસ્યો, ઉપનિષદનું તત્વજ્ઞાન વગેરે ભારતીય પરંપરાગત…

વધુ વાંચો >