થુપરામ દાગબા (શ્રીલંકા)

થુપરામ દાગબા (શ્રીલંકા)

થુપરામ દાગબા (શ્રીલંકા) : શ્રીલંકામાં સ્તૂપને દાગબા તરીકે ઓળખાવામાં આવે છે. શ્રીલંકાના અનુરાધાપુર પાસે આવેલ ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં બનાવાયેલ દાગબા પ્રસિદ્ધ છે. સમ્રાટ અશોકના શાસનકાળ બાદ બૌદ્ધ સ્થાપત્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર વિકસ્યા : ચૈત્ય તરીકે ઓળખાતા સભાખંડ, ભિખ્ખુઓના સમૂહ-આવાસ માટેના વિહાર તથા બુદ્ધના સ્મરણાર્થે બનાવાયેલ સ્તૂપ. સ્તૂપને શ્રીલંકાની…

વધુ વાંચો >