થિયમ રતન

થિયમ, રતન

થિયમ, રતન (જ. 20 જાન્યુઆરી 1948, મણિપુર) : મણિપુરના ખ્યાતનામ પ્રયોગશીલ નટ, દિગ્દર્શક, નાટ્યકાર. મણિપુરી રાસના જાણીતા ગુરુ તરુણકુમાર થિયમના પુત્ર રતન થિયમ 1974માં દિલ્હીના રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય(એન.એસ.ડી.)માંથી સ્નાતક બનીને બહાર આવ્યા અને ભારતના અગ્રણી સર્જનાત્મક પ્રયોગશીલ દિગ્દર્શક તરીકે બે જ દાયકામાં કીર્તિ સંપાદન કરી. ઇમ્ફાલની એમની કોરસ રેપરટરી થિયેટર મંડળીએ…

વધુ વાંચો >