થાનકી જ્યોતિબહેન જટાશંકર

થાનકી, જ્યોતિબહેન જટાશંકર

થાનકી, જ્યોતિબહેન જટાશંકર (જ. 25 મે 1943, બગવદર, જિ. જૂનાગઢ) : મુખ્યત્વે ચરિત્રકાર અને શ્રી અરવિંદની વિચારધારાનાં સમર્થક ને પ્રસારક. માતાનું નામ જયાલક્ષ્મી. વતન પોરબંદર. 1959માં મૅટ્રિક. 1963માં બી.એ.. 1965માં અર્થશાસ્ત્ર સાથે અને 1974માં સંસ્કૃત વિષય સાથે – એમ બે વાર એમ.એ. થયાં. ઈ. સ. 1966થી આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અર્થશાસ્ત્રનાં…

વધુ વાંચો >