ત્રિ-કોષીય સિદ્ધાંત

ત્રિ-કોષીય સિદ્ધાંત

ત્રિ-કોષીય સિદ્ધાંત (Tricellular Theory) : પૃથ્વીની સપાટી તથા ઊંચાઈ પરના પવનોની દિશાનું અર્થઘટન કરવા માટે તથા અગાઉના એક-કોષીય સિદ્ધાંતમાં સુધારા કરવા માટે પ્રતિપાદિત કરવામાં આવેલો સિદ્ધાંત. પૃથ્વી પર મળતી સૂર્યની ગરમીનો જથ્થો (budget) તપાસવાથી જણાય છે કે વિષુવવૃત્તીય પ્રદેશો સાહજિક રીતે ગરમી મેળવે છે અને ધ્રુવીય પ્રદેશો સાહજિક રીતે ગરમી…

વધુ વાંચો >