ત્રિવેદી નવલરામ જગન્નાથ

ત્રિવેદી, નવલરામ જગન્નાથ

ત્રિવેદી, નવલરામ જગન્નાથ (જ. 11 ઑક્ટોબર 1895 વઢવાણ; અ. 18 મે 1944) : ગુજરાતી વિવેચક, હાસ્યલેખક તેમજ શિક્ષણકાર અને અધ્યાપક. તેમણે હાસ્યસાહિત્યક્ષેત્રે તેમજ સંપાદક તરીકે પણ નોંધપાત્ર સેવા બજાવી છે. જન્મ તેમજ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1914માં મૅટ્રિકની, 1920માં બી.એ.ની અને 1926માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. પછી મુખ્યત્વે અમદાવાદ જ એમની…

વધુ વાંચો >