ત્રિવેદી જયંતીલાલ જટાશંકર

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (જ. 29 નવેમ્બર 1919, અમદાવાદ; અ. 8 જાન્યુઆરી 1994, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના વિખ્યાત સંશોધક અને અધ્યાપક. પિતા જટાશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય. જયંતીભાઈએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ પિતાના માર્ગદર્શન નીચે ઘરે રહીને કરેલો તથા પાંચમા ધોરણથી નિશાળે જતા થયા. આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1936માં તેઓ મૅટ્રિક થયા. વધુ…

વધુ વાંચો >