તૃષા

તૃષા

તૃષા : તરસ લાગવી તે. આયુર્વેદમાં અતિ તરસ રોગ ગણાય છે. ભય તથા શ્રમાધિક્યથી વાતપ્રકોપ દ્વારા અને ઉષ્ણતીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવાથી પિત્તપ્રકોપ દ્વારા તાલુમાં શોષ થાય છે અને તૃષારોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં જલવાહી (અંબુવહ) સ્રોત હોય છે. તેમાં દુષ્ટી થવાને કારણે પણ તૃષા થાય છે. તૃષારોગ વાતજ, પિત્તજ, કફજ,…

વધુ વાંચો >