તુલસીદાસ

તુલસીદાસ

તુલસીદાસ (જ. 1532, રાજાપુર, પ્રયાગ પાસે; અ. 1623, અસીઘાટ, વારાણસી, ઉ.પ્ર.) : હિંદીના યુગપ્રવર્તક સંતકવિ. હિંદી સાહિત્યના ભક્તિકાલની રામભક્તિ શાખાના તે પ્રતિનિધિ ગણાય છે. તેમના જન્મ તથા અવસાનના સમય વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જ્યોતિષની ગણતરી મુજબ તેમનો જન્મ સંવત 1589 (ઈ. સ. 1532)માં થયો હતો એવો વિદ્વાનોનો મત…

વધુ વાંચો >